એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એન્ડોથેસિયમ

સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.

કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

પોષકસ્તર

સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.

કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.

Similar Questions

નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?

  • [AIPMT 2008]

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?

આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?